શ્રી રૂપીન રમેશચંદ્ર પચ્ચીગર

સુરતની માટીના સપૂત એવા શ્રી રૂપીન પચ્ચીગરે પોતાની બહુઆયામી પ્રતિભાથી શિક્ષણ, ઉદ્યોગ, વાણિજ્ય, વેપાર, સમાજકલ્યાણ તેમજ કલા વિગેરે વૈવિધ્યસભર ક્ષેત્રોમાં પોતાનું આગવું યોગદાન આપ્યું છે. આ અમૂલ્ય ફાળા બદલ તેઓને દિવ્યભાસ્કર દૈનિક દ્વારા સમર્થ ગુજરાતી’  નું અલભ્ય બિરૂદ પણ આપવામાં આવ્યું છે. દિવ્યભાસ્કર ગ્રુપ દ્વારા પ્રસિઘ્ઘ થયેલ ગુજરાત ૧૦૦ પાવર’ પુસ્તકમાં તેમનો સમર્થ ગુજરાતી’ તરીકે સમાવેશ પણ થયો છે.

પોલીસ કમિશનર શ્રી અજય કુમાર તોમર સાહેબ ને મારા લખેલા પુસ્તકો અર્પણ કર્યા.

સૂરત મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધી પાની સાહેબ ને મારા લખેલા પુસ્તકો અર્પણ કર્યા.

પૂર્વ કલેક્ટર સુરત શ્રી મહેન્દ્રભાઈ પટેલ સાહેબ ને મારા લખેલા પુસ્તકો અર્પણ કર્યા.

કલેક્ટર સુરત શ્રી ધવલ પટેલ સાહેબ ને મારા લખેલા પુસ્તકો અર્પણ કર્યા.

વધુ વિડીઓઝ જોવા મારી youtube channel સબસ્ક્રાઈબ કરો

Total Page Visits: 16049 - Today Page Visits: 8