ભારત ના આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા ને કોરોનાકાળની સત્યકથાઓ પુસ્તક આપ્યું.
લોકસભાનાં સ્પીકર મા. શ્રી ઓમ બીરલા જી સાથે
પદ્મશ્રી માથુરભાઇ સવાણી ને કોરોનાકાળની સત્યકથાઓ અર્પણ કર્યા.
શ્રી ગોવિંદભાઇ ધોળકિયા ને કોરોનાકાળની સત્યકથાઓ અર્પણ કર્યા.
મારાં લખેલા ચાર પુસ્તકો CCIT Kavita Bhatnagar ji ને આપ્યા.
CCIT Surat Medam Kavita Bhatnagar ને કોરોનાકાળ ની સત્ય કથાઓ પુસ્તક આપ્યું.
પોલીસ કમિશનર શ્રી અજય કુમાર તોમર સાહેબ ને મારા લખેલા પુસ્તકો અર્પણ કર્યા.
સૂરત મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધી પાની સાહેબ ને મારા લખેલા પુસ્તકો અર્પણ કર્યા.
પૂર્વ કલેક્ટર સુરત શ્રી મહેન્દ્રભાઈ પટેલ સાહેબ ને મારા લખેલા પુસ્તકો અર્પણ કર્યા.
કલેક્ટર સુરત શ્રી ધવલ પટેલ સાહેબ ને મારા લખેલા પુસ્તકો અર્પણ કર્યા.
કલેકટર શ્રી આયુષભાઈ ઓક ને કોરોનાકાળની સત્યકથાઓ પુસ્તક અર્પણ કર્યું
To watch more video please subscribe to my youtube channel
Total Page Visits: 5457 - Today Page Visits: 1